BAMCEF UNIFICATION CONFERENCE 7

Published on 10 Mar 2013 ALL INDIA BAMCEF UNIFICATION CONFERENCE HELD AT Dr.B. R. AMBEDKAR BHAVAN,DADAR,MUMBAI ON 2ND AND 3RD MARCH 2013. Mr.PALASH BISWAS (JOURNALIST -KOLKATA) DELIVERING HER SPEECH. http://www.youtube.com/watch?v=oLL-n6MrcoM http://youtu.be/oLL-n6MrcoM

Thursday, July 30, 2015

યાકૂબને બચાવવા માટે શત્રુઘ્ન સિંહાએ સહી કરી ભાજપને શરમમાં મુક્યોઃજેટલી

યાકૂબને બચાવવા માટે શત્રુઘ્ન સિંહાએ સહી કરી ભાજપને શરમમાં મુક્યોઃજેટલી
યાકૂબ મેમણને ફાંસી ના થાય તે માટે રાષ્ટ્રપતિને અરજી કરનારાઓમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાનુ પણ નામ હતુ. શત્રુઘ્નના આ કૃત્ય બદલ તેમના હજારો લાખો ચાહકો,દેશવાસીઓ તો નારાજ થયા જ છે પરંતુ પાર્ટીની અંદરથી પણ તેની સામે અવાજ ઉઠી રહ્યો છે. ભાજપના કદાવર નેતા અરુણ જેટલીએ જાહેરમાં જ શત્રુઘ્ન સિંહા સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છે કે તેમના કારણે ભાજપને શરમમાં મુકાવુ પડ્યુ છે.બહુ દુખની વાત છે કે સિન્હાએ પાર્ટીના વલણથી વિપરિત દિશામાં કામ કર્યુ છે. જેટલીએ સાથે સાથે એમ પણ કહ્યુ હતુ કે આ સવાલ એ દરેક વ્યક્તિને પૂછવામાં આવે કે તેમને દયા યાચિકા પર સહી કરતા શરમ ના આવી. જેટલીએ સ્પષ્ટતા કરી હતી કે શત્રુધ્ન સામેનુ મંતવ્ય મારુ પોતાનુ છે અને તેને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી

--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...